માળીયા:માળિયા મીયાણા મુકામે બુઢનશાહપીર વ. માસુમશાહપીરની દર વર્ષની જેમ આ વર્ષે આગામી તા.૧૬ને સોમવારના રોજ ઉજવણી કરવામાં આવશે આ ઉર્ષ મુબારકમાં મુફતી ઝુલફિકાર આલમ સાહેબ કચ્છ અને અલાઉદિનબાપુ ડેલીવાળા તકરીર ફરમાવશે
મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે
મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...
મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...
મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...