આમાં અકસ્માત ન થાય તો જ નવાઈ : પોલીસ શુ કરે!

- text


વિદ્યાર્થીઓ તો ઠીક મોરબીના વાલીઓને પણ ટ્રાફિક સેન્સ નથી

મોરબી : આજકાલ મોરબીમાં રોજે રોજ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં અમૂલ્ય માનવ જિંદગી હોમાઈ રહી છે ત્યારે અકસ્માત થવા પાછળ વાહન ચાલકોની બેદરકારી જ જવાબદાર હોવાનું સ્પષ્ટ બન્યું છે. નીચેની તસ્વીરમાં વાહન ઉપર જઇ રહેલા વાલીશ્રી ને પોતાના બાળકની જરા પણ ચિંતા હોય તેવું જણાતું નથી જાહેર માર્ગ પર સર્ક્સના ખેલ કરવા નીકળ્યા હોય તેમ વળી આરામ થી વાહન ચલાવે છે અને પાછળ બેઠેલ બાળક પણ નિષ્ફિકર બની પોતાના પગ જોખમી રીતે સ્કૂટર પર ચડાવ્યા છે…આ સંજોગોમાં સવાલ એ ઉઠે કે અકસ્માત થાય એટલે પોલીસ પર કે અન્ય વાહનો પર દોષારોપણ કરતા બુદ્ધિ જીવીઓ ક્યારેય આવા બેજવાબદાર વાલીઓ નો દોષ કેમ જોતા નથી..!!???

- text

- text