મોરબી : યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબીમાં રહેતા એક યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

મોરબીના વેજીટેબલ રોડ પર વેનીટેબલ કારખાના પાછળના વિસ્તારમાં રહેતા 37 વર્ષીય દીનેશ દેવજીભાઇ ગણેશીયાએ ગઈકાલે તા. 3ના રોજ પોતાના રહેણાંક મકાને કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ લેતા મૃત્યુ પામ્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

- text