મોરબી : મનસુખભાઇ નાથાલાલ ભાલારાનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : ગુજૅર સુથાર મૂળ ગામ રવાપર નદિ હાલ મોરબી નિવાસી મનસુખભાઈ (બાબભાઈ) નાથાલાલ ભાલારા (ટ્રેકટર ગેરેજવાળા), તે દિપકભાઈ (કાનો)ના પિતા તેમજ વિનોદભાઈ, શૈલેષભાઈ તથા કમલેશભાઈના મોટાભાઈનુ તા. ૦૪/૧૨/૨૦૧૯ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ કંડલા બાયપાસ રોડ, આનંદનગર તેમના નિવાસ સ્થાને તા. ૦૬/૧૨/૨૦૧૯ને શુક્રવારે 3 થી 5 રાખેલ છે.

- text