શનાળા પાસેથી પસાર થતી નર્મદાની લાઈનમાં ભંગાણ સર્જાયું

- text


પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા જામનગરમાં પાણી વિતરણ ખોરવાયું

મોરબી : મોરબી નજીક શનાળા પાસે પસાર થતી અને જામનગર વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડતી પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડતા જામનગરના ચાર ઝોનમાં આજે પાણી વિતરણ નહિ થઈ શકે.

શનાળા પાસે નર્મદાની પાઇપ લાઈનમાં કોઈ કારણોસર ભંગાણ સર્જાતા એ પાઇપ લાઈન દ્વારા પાણીનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે તે જામનગર શહેરમાં આજે પાણી નહીં પહોંચે. પાઇપ લાઈનમાં ભંગાણ સર્જવવાની જાણ થતાં ઇજનેરો દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે ઘસી જઈ સમારકામ હાથ ધરાયુ છે. જો કે પાઇપ લાઈનમાં ક્યાં કારણોસર ભંગાણ સર્જાયું એ અંગે હજુ સત્તાવાત માહિતી પ્રાપ્ત થઈ નથી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text