મોરબીમાં બાવળવાળી મેલડી માતાજીના સ્થાનકે ૩૦મીએ માંડવો

- text


મોરબી : મોરબીમાં બાવળવાળી મેલડી માતાજીના સ્થાનકે ૩૦મીએ માંડવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફુલેકુ, ડાક ડમરુ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો પણ યોજાનાર છે.

- text

મોરબીમાં ભોયના ડેલા પાસે આવેલ બાવળવાળી મેલડી માતાજીના સ્થાનકે આગામી તા. ૩૦ના રોજ સવારે માંડવો યોજાનાર છે. આ દરમિયાન સવારે ૯:૧૫ કલાકે માતાજીનું ફુલેકુ પણ નીકળશે. સાથે સાંજે ૬ કલાકે મહાપ્રસાદ પણ યોજાશે. આ તકે ઉપસ્થિત રહેવા ભાવિકોને બાવળવાળી મેલડી માતાજી મિત્ર મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text