મોરબી : કાયુભા દીપસંગજી ઝાલાનું અવસાન

- text


મોરબી : કાયુભા દીપસંગજી ઝાલા (ઉં.વ.62) તે સ્વ. બાબુભા, સ્વ.ચંદુભા, કિરીટસિંહ તથા સ્વ. પ્રવિણસિંહ દીપસંગજી ઝાલાના ભાઈનું તા. 21ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.25/3/2019ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે, ઝાલા રાજપૂત સમાજની વાડી, રામજી મંદિરની બાજુમાં, મુ.શકત શનાળા. તા. જી.મોરબી મુકામે રાખેલ છે. સદગતની ઉત્તરક્રિયા તા.29/3/2019ને શુક્રવારે રાખેલ છે.

- text

 

 

 

 

- text