મોરબી : રમેશચંદ્ર પ્રાણશંકર ભટ્ટનું નિધન

- text


મોરબી : ઓ.ગુ.સા.ચા. બ્રાહ્મણ મૂળ બિલિયા હાલ જૂની પીપળી રહેવાસી રમેશચંદ્ર પ્રાણશંકર ભટ્ટ તે હરિકૃષ્ણભાઈ તથા વિજયભાઈ, ભારતીબેન, કીર્તિબેન, ક્રિષ્નાબેન તેમજ ગાયત્રીબેનના પિતાનું તા.૧૫ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૧૭/૧/૧૯ને ગુરુવારના રોજ સાંજે ૪થી ૫ એમના નિવસ્થાન મુકામ જૂની પીપળી, રામજી મંદિર પાસે, તા.જી. મોરબી ખાતે રાખેલ છે.

- text

- text