મોરબી : મોરબીના યુવા અને તજજ્ઞ ધારાશાસ્ત્રી ચિરાગભાઈ દુષ્યંતભાઈ કારીયાનો આજે જન્મદિવસ હોવાથી યુવા વર્ગમાં બહોળી લોકચાહના ધરાવતા ચિરાગભાઈ કારીયાને તેના મોબાઈલ નંબર 9825685086 ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
મોરબી : મોરબી શહેરની માધાપરવાડી શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધો.8 નો વિદાય સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં ધો.6 થી 8 ની બાળાઓએ દેશભક્તિ,...