- text
મોરબી : મોરબીના ચાંચપર ગામે ટાઇલ્સના વેપારી એવા સ્વ. મયુરભાઈ ઓધવજીભાઈ વાછાણીની સ્મૃતિમાં આજે બુધવારે સાંજે ૬:૩૦ કલાકે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પના વધુને વધુ સંખ્યામાં જોડાઈને રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
- text
- text