NewsMorbiUncategorized મોરબીની પરણીતા દાઝી જતા સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ By Admin - 04/07/2017 at 10:47 am Share on Facebook Tweet on Twitter - text મોરબીમાં કુબેર સિનેમા પાછળ મફતિયા પરામાં રહેતી દિપીકાબેન શંકરભાઈ કોળી (ઉ.૨૨) ગત રાત્રે પોતાના ઘરે કોઈ કારણોસર દાઝી જતા સારવાર અર્થે રાજકોટ લઇ ગયા છે. આ બનાવની જાણ મોરબી બી ડીવીજનમાં થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. - text - text