ટંકારા તાલુકાના હડમતિયાના તબીબને BSFમાં સર્વોચ્ચ સન્માન એવોર્ડ
મોરબી : ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની અને બોર્ડર સિક્યુરિટી વિંગમાં તબીબી સેવા આપતા ડો. કેયુર મગનભાઈ પટેલને BSFમાં નિષ્ઠા, પ્રમાણિકતા અને પ્રશંસનીય કામગીરી...
નેકનામમાં પુરઝડપે આવતા ટ્રકે રીક્ષાનું પડીકું વાળી દીધું
સદનસીબે રીક્ષામાં કોઈ બેઠેલું ન હોવાથી જાનહાની ટળી
ટંકારા : ટંકારાના નેકનામ બસ સ્ટેન્ડમાં પૂરઝડપે આવતા ટ્રકે રીક્ષાને ઠોકર મારી તેનું પડીકું વાળી દીધું હતું....
હરબટીયાળીની શાળામાં મહાશિવરાત્રી નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળીની શાળામાં મહાશિવરાત્રી નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ભક્તિસભર કાર્યક્રમોનો શાળાના બાળકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો.
હરબટીયાળી ગામની પ્રાથમિક શાળામાં...
આજે ટંકારામાં નીકળશે વિશાળ ઋષિયાત્રા, બોધોત્સવ પર્વનું સમાપન
ટંકારા : મહાશિવરાત્રીના પાવન પર્વે ટંકારામાં વર્ષોથી બોધોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત 16 ફેબુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય બોધોત્સવ ઉજવાઈ રહ્યો છે....
ટંકારાના નેકનામ ગામે ઝેરી દવા પી લેતા પરિણીતાનું મૃત્યુ
ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા અનિતાબેન ગોવિંદભાઇ પીપળાજ ઉ.32 નામના પરિણીતાએ ગત તા.13 ના રોજ પોતાના ઘેર અગમ્ય કારણોસર ઝેરી દવા પી...
ટંકારાના નીકલંઠ મહાદેવ મંદિરે કાલે મહાશિવરાત્રીની ઉજવણી
ટંકારા : ટંકારાના મધ્યે બિરાજતા નીકલંઠ મહાદેવ મંદિર (લક્ષ્મીનારાણ મંદિર) ખાતે આવતીકાલે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
મહાશિવરાત્રિ નિમિત્તે આવતીકાલે નીકલંઠ મહાદેવ...
ટંકારાના લખધીરગઢ ગામે સહકારી અગ્રણીની પ્રતિમા હટાવવાનો આદેશ કરાતા વિવાદ
ટંકારા : ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે સ્થાપિત કરવામાં આવેલી સહકારી અગ્રણી સ્વ. વાઘજી બોડાની પ્રતિમાનું દબાણ દુર કરવા હુકમ કરી દબાણ દંડ ફટકારવામાં આવતા...
ટંકારા નજીક છકડો – બાઈક વચ્ચે અકસ્માતમા બાઈક ચાલકનું મૃત્યુ
ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલી મઢુંલી હોટલ પાસે છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું...
17મીએ ટંકારામાં ગેબનશાહ પીરનો ઉર્ષ મુબારક
ઉર્ષ મુબારક પ્રસંગે કવ્વાલીનું પણ આયોજન
ટંકારા : ટંકારા ખાતે આગામી તા.17ને શુક્રવારે ગેબનશાહ પીરનો ઉર્ષ મુબારક યોજાશે. ટંકારા સુન્ની મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા હઝરત...
મોરબી અને ટંકારા પંથકના મોટાભાગના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ
મોરબી : મોરબી અને ટંકારા પંથકના મોટાભાગના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ લાદવામાં આવ્યો છે. જેમાં જેતપર ઇન્ડ. પેટા વિભાગ હેઠળ તા.૧૫ના રોજ ૬૬કેવી રંગપર,...