રોટરી કલબ દ્વારા બાળકોને ગણેશજીની ઇકો ફ્રેન્ડલીમૂર્તિ બનાવતા શીખડાવાયું
મોરબી : મોરબીની રોટરી કલબ દ્વારા રવિવારે કિડઝ કેમ્પમાં મિટ્ટી કી ખુશ્બૂ પ્રોજેકટ હેઠળ બાળકોને ગણેશ ચતુર્થીના ભાગરૂપે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ બનાવતા શીખવવામાં...
મોરબી માં પર્યાવરણ ચેતનાયાત્રા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાશે
મોરબી : ભારતીય મઝદૂરસંઘ મોરબી સંઘ તથા ભારતીય સુરક્ષા અને પર્યાવરણ મંચ ગુજરાત દ્વારા પર્યાવરણ યાત્રા ફેરવી જનજાગૃતિ ના હેતુથી પર્યાવરણની રક્ષા તથા વૃક્ષોનો...
મોરબીના ખેલપ્રેમીઓમાં ભારત-પાક. ફાઈનલ મેચને લઈ રોમાંચ અને ઉત્સાહ
ક્રિકેટનો સેમી વર્લ્ડ કપ ગણાતી ચેમ્પિયન્સ ટ્રોફી ભારત જીતે એ માટે અનેક જગ્યાએ પ્રાર્થના અને માનતા : હાઈ વોલ્ટેજ મુકાબલાની હાર-જીત પર કરોડો ક્રિકેટ...
વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રમાં અપૂર્વમુનિ સ્વામીનું પ્રેરક વકતવ્ય : ખેડૂતો ચેલેન્જ સ્વીકારશે તો જ ચેન્જ આવશે
આવા આયોજનો પ્લે સ્ટોર છે, ખેડુતો નોલેજ ડાઉનલોડ કરે : અપૂર્વમુનિ સ્વામી
રાજકોટ : વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ખેડુતો તેમજ ઉદ્યોગ...
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ મગફળીનું અને બીજા ક્રમે કપાસનું ધૂમ વાવેતર
ગુલાબી ઇયળના જોખમ વચ્ચે પણ ખેડૂતોએ કપાસનું વધુ વાવેતર કર્યું
મોરબી : જૂન-જુલાઈ માસમાં પડેલા સારા વરસાદ બાદ જિલ્લામાં ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કર્યું છે....
મોરબી : ઇન્ડિયન મેડિકલ એસો.અને સેવાભારતી દ્વારા નિદાન કેમ્પ યોજાયો
મોરબી : ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી અને સેવાભારતી દ્વારા આજરોજ મોરબીમાં વજેપર અને રણછોડનગરમાં સર્વરોગ નિદાનકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોમાસાને કારણે રોગચાળો વધ્યો છે...
વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે મોરબીમા ગુરુવારે સાયકલ રેલી
નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા સ્વામિનારાયણ મંદિરે થી કરાવાશે પ્રસ્થાન
મોરબી : આગામી ગુરુવારે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે મોરબીમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે....
રુદ્રગ્રુપ તથા દશનામ ગૌસ્વામી યુવા ગ્રુપ દ્વારા શનિવારે રાસગરબા
મોરબી : રુદ્રગ્રુપ તથા દશનામ ગૌસ્વામી યુવા ગ્રુપ મોરબી દ્વારા આગામી તા.૭ને શનિવારે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રુદ્રગ્રુપ તથા દશનામ ગૌસ્વામી...
મોરબીમાં ગુજકેટની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ
મોરબી : મોરબી જિલ્લામાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ગુજકેટ પરીક્ષાનો આજ થી પ્રારંભ થયો છે. ગુજકેટની પારીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ ચૂકી છે. પરીક્ષા દરમિયાન...
મોરબીમાં રામાનંદી સાધુ સમાજના તેજસ્વી છાત્રો અને વરીષ્ઠોનું સન્માન કરાશે
મોરબી : મોરબીમાં રામાનંદી સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનોના સન્માન સમારોહનું આગામી તા.૨૪ જુનના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
રામાનંદી સાધુ સમાજના ધો.૧થી...