મહેન્દ્રનગરમાં અજાણ્યું જાનવર કરડી જતા બાળકીનું મોત
મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં રહેતી એક બાળકીને અજાણ્યું જાનવર કરડી જતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં...
વરસાદ : સાંજે 6થી 8 વાગ્યામાં મોરબીમાં વધુ બે ઇંચ પડ્યો, આજનો કુલ થયો...
મોરબી જિલ્લામાં મેઘરાજાની સટાસટી
મોરબી : મોરબી જિલ્લામાં આજે 23 ઓગસ્ટ રવિવારે મેઘરાજાએ ભારે સટાસટી બોલાવી છે. સાંજના 6 વાગ્યા સુધીમા 4 ઇંચ પડ્યા બાદ...
વ્યાજખોરો સામે પોલીસ એક્શનમાં : મોરબી જિલ્લામાં કુલ 39ને પકડ્યા
જાન્યુઆરી મહિનામાં લોકદરબારમાં 14 રજૂઆતો સહિત કુલ 21 ફરિયાદો મળતા પોલીસે હાથ ધરી કાર્યવાહી : રાજકોટ રેન્જએ જાહેર કર્યું રિપોર્ટ કાર્ડ
મોરબી : રાજ્યભરમાં વ્યાજખોરો...
મોરબી : બિનસચિવાલયની પરીક્ષા માટેના વર્કશોપમાં SPએ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી
મોરબી : મોરબી જિલ્લા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી અને TTC એકેડમી - રાજકોટ દ્વારા બિન-સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષાને આખરી ઓપ આપવા માટે...
મોરબીના ન્યુ ચંદ્રેશનગરમાં શરદ પૂનમે સામાજિક નાટક ભજવાશે
મોરબી : મોરબીના મુનનગર ચોકની પાસે આવેલ ન્યુ ચંદ્રેશનગરમાં ગરબી ચોક ખાતે આગામી તા.20 ને બુધવારે શરદ પૂનમ નિમિતે રાત્રે 9-30 કલાકે ન્યુ ચંદ્રેશનગર...
વાંકાનેરમા ઉદ્યોગપતિના જન્મદિવસે પંચવિધ કાર્યક્રમ યોજાશે
વાંકાનેર : વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના એમડી , મોરબી જિલ્લા ભાજપ મંત્રી તેમજ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલા કર્મદ પ્રજ્ઞેશભાઈ બી....
મોરબીના પીઆઇ પી.કે.લીલા સહિત રાજ્યના ૨૦ પીઆઈની બદલી
મોરબી : રાજ્યના ગૃહ વિભાગે મોરબીના પીઆઇ લીલા સહિત રાજ્યના ૨૦ પીઆઈની બદલી કરવા હુકમ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે રાજ્યના ગૃહ વિભાગ...
મોરબીમાં અનેક મોટામાથાઓ અને ભાજપના બળવાખોર નેતાઓની હાર
જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેને હાર ખમવી પડી
મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઈકાલે મોરબી જિલ્લાના પરિણામો...
મોરબીમાં 16 ફેબ્રુઆરીએ રામાનંદી સાધુ સમાજના સમૂહ લગ્ન
મોરબી : મોરબી- માળિયા રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ સમૂહ લગ્ન મંડળ દ્વારા તા.16 ફેબ્રુઆર 2023ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી...
મોરબી : જીએસટી અંગે વેપારીઓને મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓને મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું
મોરબી : ૧લી જુલાઈનાં રોજથી જીએસટીનો અમલ થનાર છે ત્યારે વેપારીઓમાં જીએસટી બાબતે અણસમજણ હોવાથી મોરબીમાં ચેમ્બર્સ...