મોરબીમાં ગેસ કંપની એમજીઓની લિમિટ ન વધારીને રૂ. 50 લાખની લૂંટ ચલાવતી હોવાની રાવ
પૂરતો ગેસ આપવા સક્ષમ હોવાનું જાહેર કર્યા બાદ પણ ગેસ કંપની એમજીઓની લિમિટ વધારવામાં ડાંડાઈ કરીને નોન એમજીઓમા ગેસ સપ્લાય કરી સીરામીક ઉદ્યોગો પાસેથી...
મોરબી : માસુમ બાળકની તેની જ પિતરાઈ બહેને ગળાટુંપો દઈને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ
સીરામીક વેપારીના માસુમ બાળકના શંકાસ્પદ મોતના બનાવનો ભેદ ખુલ્યો : સગી ભાણેજ કિશોરીએ સામાન્ય બાબતમાં ગુસ્સે થઈને મામાના દીકરાને ગળેટુંપો દઈને હત્યા કર્યાની ફરિયાદ...
12મીએ વાવાઝોડુ અને 13-14મીએ અતિભારે વરસાદની આગાહી
નવલખી બંદરે એક નંબરનું સિગ્નલ લાગ્યું, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
મોરબી : ચોમાસાની તોફાની એન્ટ્રી થાય તેવા ઉજળા સંજોગો નિર્માણ થયા છે. અરબી સમુદ્રમાં...
મોરબીવાસીઓ આનંદો : મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખવાનો અમલ શરૂ કરાશે
નેશનલ હાઇવે પર 24 કલાક અને સ્ટેટ હાઇવે તેમજ નગરપાલિકાની હદમાં રાત્રે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે : દુકાનો ખુલી રાખવા માંગતા...
મોરબીમાં આવસોની સોંપણી મામલે સામાજિક કાર્યકરો અને લાભાર્થીઓએ પાલિકામાં રામધૂન બોલાવી
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસોનો ડ્રો થઈ ગયો હોય અને નાણાં પણ ભરપાઈ થઈ ગયા છતાં તંત્રના ઉદાસીન વલણ સામે આજે પાલિકામાં મોરચો માંડ્યો...
પ્રેરણાદાયી પેહલ : બેસણા દરમ્યાન યોજાયેલા રક્તદાન કેમ્પમાં 74 લોકોએ રક્તદાન કર્યું
બે પુત્રીઓએ સ્વર્ગસ્થ માતાને કાંધ આપી અગ્નિસંસ્કારમાં પણ ભાઈની સાથે રહી પુત્રીધર્મ નિભાવ્યો હતો
મોરબી : મૂળ આંદરણ નિવાસી હાલ મોરબી સ્થિત જયાબેન ખીમજીભાઈ દેસાઈ...
મોરબીમાં નિરોગીમય જીવન અને પર્યાવરણના જતન માટે સાઈકલીગ ગ્રુપ બનાવાયું
મોરબી : આજની દોડદામભરી જીવન શૈલીમાં થકના મના હૈની માફક દરેક માણસ સતત કામમાં ગળાડૂબ રહે છે.તેમાંય બેઠાડુ જીવન શૈલીને કારણે માણસ અનેક બીમારીઓનો...
હળવદમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા નો અભિવાદન સમારોહ યોજાયો
પાયાના કાર્યકરોની મહેનત અને પ્રજાએ મુકેલા વિશ્વાસને કાયમી માટે બનાવી રાખીશ : સાબરીયા
હળવદ : હળવદ - ધાંગધ્રા ની તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં જંગી લીડથી...
મોરબીમાં બે માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 400થી વધુ વાહન ચાલકોને 14.13 લાખનો દંડ...
147 વાહન ડિટેઇન, નિયમ વિરુદ્ધ વાહન પાર્ક કરનાર 167 વાહન ટોઇંગ થયા
મોરબી : સતત વધી રહેલા મોરબી શહેરમાં વાહનોનું પ્રમાણ પણ દિવસે દિવસે વધી...
3 વર્ષના બાળકના શંકાસ્પદ મોતનો મામલો : મૃતદેહનું રાજકોટ ખાતે ફોરેન્સીક પીએમ કરાયું
ગળેટુંપો આપીને હત્યા કરાયાની પ્રબળ શંકા : ફોરેન્સીક રિપોર્ટ આવ્યા બાદ જ બનાવનું સાચું કારણ બહાર આવશે
મોરબી : મોરબીના સામાકાંઠે રહેતા સીરામીક વેપારીના માસુમ...