કિંમતી સમયનો વ્યય ન કરી ઓનલાઈન શિક્ષણનો લાભ લેવા શિક્ષકનો વિદ્યાર્થીઓના નામે પત્ર

ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે અત્યારે તો સ્કૂલ બંધ છે જ્યારે સ્કૂલ ખૂલશે ત્યારે મહેનત કરી લેશુ પણ કદાચ ત્યારે તે સમય બહુ...

મોરબી જિલ્લામાં આજથી ધો.10 અને 12ની 236 શાળાઓનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ

સરકારની ગાઈડલાઈનના અમલ માટે 2591 વિદ્યાર્થીઓના સંમતિ પત્રક આવ્યા : ડીઈઓએ ખાનગી સ્કૂલો સાથેની મીટીંગમાં ફુલપ્રુફ તકેદારી સાથે શાળા શરૂ કરવાનો તાકીદ કરી મોરબી :...

મોરબી જિલ્લાના ધો. 1થી 8ના 89,056 વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

સતત બીજા વર્ષે સરકારી શાળાના વિદ્યાર્થીઓને વગર પરિક્ષાએ થશે પાસ એક વર્ષથી વધુ સમય સુધી શાળા બંધ રહ્યા બાદ 3 મેથી 6 જૂન સુધી વેકેશન મોરબી...

મોટી બરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા યોજાઈ

માળીયા (મી.) : મોટી બરાર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. GIET દ્વારા આયોજીત રાજ્યકક્ષાની આ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો...

કાછીયાગાળા શાળામાં સામાજિક વિજ્ઞાનનો પાઠ ભણાવવા કઠપુતળીનો ઉપયોગ કરાયો

"હર્ષવર્ધનનું જીવન વૃતાંત" પર કઠપુતળીઓ દ્વારા બાળકોને પાઠ ભણાવાયો વાંકાનેર : શિક્ષણ ક્ષેત્રે નવી પદ્ધતિ લાવી શિક્ષણને સહેલું બનાવવા બાળકો માટે વાંકાનેરની કાછીયાગાળા પ્રાથમિક શાળામાં...

VACANCY : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં મેગા ભરતી મેળો

  પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં આકર્ષક પગાર સાથે કારકિર્દી ઘડવાનો સુવર્ણ અવસર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નોકરી ઇચ્છુક યુવક- યુવતીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા...

મોરબીમાં બેકરી આઈટમની ફેરી કરતા સાધારણ પરિવારની પુત્રીએ મેળવ્યા 99.85 PR

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઝળહળતું પરિણામ મેળવી ખુશીએ પરિવારને ખુશ કર્યો મોરબી : આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે મોરબીની સરદાર...

ધોરણ 10માં ટંકારાની હરબટીયાળી હાઈસ્કૂલનું 86.95 ટકા પરિણામ

Tankara: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની હાઈસ્કૂલનું ધોરણ 10માં 86.95 ટકા પરિણામ આવ્યું છે. સમગ્ર મોરબી જિલ્લાનું 85.60 ટકા પરિણામ છે જ્યારે ટંકારા કેન્દ્રનું 90.30...

દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતા નવયુગના વિદ્યાર્થીઓ

મોરબી : મોરબીની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓએ આજે શહીદ દિન નિમિત્તે દિલ્હી ખાતે આવેલ નેશનલ વોર મેમોરિયલમા શહીદોને ભાવભેર શ્રધાંજલિ અર્પણ કરી હતી. દિલ્હીમાં નવયુગ ગ્રુપ...

મોરબી જિલ્લા કક્ષાનો ચિલ્ડ્રન પેઇંટિંગ વર્કશોપ યોજાયો

મોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અમદાવાદના ઉપક્રમે જિલ્લા રમત ગમત કચેરી - મોરબી દ્વારા મોરબીની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...

Morbi : શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાત્રે દિવ્ય રાસોત્સવ ઉજવાશે

મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17મે થી 23મે સુંધી શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે....