શૈક્ષણિક વર્ષ 2023-’24થી 1 જુને 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ ધો.1માં પ્રવેશ મળશે
બાળકને નર્સરીમાં એડમિશન અપાવતા વાલીઓ ધ્યાન રાખે : રાજ્ય સરકારની અપીલ
મોરબી : હાલ ખાનગી સ્કૂલોમાં પ્રિ-પ્રાયમરીમાં એડમિશન ચાલી રહ્યા છે. ત્યારે જુનિયર-સીનિયર કેજી કે...
બાળકનું વિદ્યાર્થી બનવા તરફ પ્રયાણ : શિશુમંદિરમાં ધો. 1ના છાત્રો માટે વિદ્યારંભ સંસ્કાર સમારોહ...
15 બાળકો અને તેના વાલીઓની ઉપસ્થિતિમાં વિધિ પૂર્ણ કરાઈ : અન્ય 195 બાળકોએ તેના ઘરે વિદ્યારંભ સંસ્કાર કરાવ્યો
મોરબી : હિન્દૂ શાસ્ત્રોમાં મનુષ્યના જીવનમાં સોળ...
મોરબી : સદગત માતાની પુણ્યતિથિ નિમિત્તે શિક્ષક દ્વારા વિનામૂલ્યે કોમર્સના ઓનલાઈન કલાસનું આયોજન
ધો. 11-12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે એકાઉન્ટ અને સ્ટેટ વિષયના ડિજિટલ લાઈવ કલાસ 25મીથી શરુ થશે
મોરબી : સદગત માતાની પુણ્યતિથિ નિમિત્તે મોરબીના શિક્ષક દ્વારા વિનામૂલ્યે...
મોરબીની વિદ્યાર્થીની જાડેજા તેજસ્વીની આંકડાશાસ્ત્રની વર્ચ્યુઅલ પરીક્ષામાં રાજ્યભરમાં પ્રથમ સ્થાને
મોરબી : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતના હોમ લર્નિગ કાર્યક્રમમાં ગુજરાત વર્ચ્યુઅલ શાળાના ઓનલાઈન કલાસમાં ધો. 12 આંકડાશાસ્ત્રની પરીક્ષા તા. 29 નવેમ્બરના રોજ લેવાયેલ...
મોરબી જિલ્લામાં ધો. 6 અને 7માં 20થી ઓછી સંખ્યા હોય તેવી 61 શાળાઓના વર્ગોને...
જિલ્લા શિક્ષણાધિકારીએ 20 વધુ સંખ્યા હોય તેવી શાળામાં 7થી 8ના ક્રમિક વર્ગો શરૂ કરવા આદેશ કર્યો
મોરબી : મોરબી જિલ્લામાં શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં ધો....
વાંકાનેરની એલ. કે. સંઘવી વિદ્યાલયમાં સ્કૂલ સ્પેસ કલબનું ઉદ્ઘાટન કરાયું
વાંકાનેર : વાંકાનેરની શ્રીમતિ એલ. કે. સંઘવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયમાં આજે તા. 23 નવેમ્બરના રોજ સ્કુલ સ્પેસ કલબનું ઉદ્દઘાટન જિલ્લા શિક્ષણાધિકારી...
મોરબી : પ્રતિબંધ છતાં સ્કુલ ચાલુ રાખવા મામલે આચાર્ય અને સંચાલક સામે ગુનો નોંધાયો
શિક્ષણ વિભાગની ફરિયાદના આધારે એ ડિવિજન પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલ અને સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોરબી : કોરોના કાળમાં આઠ માસ કરતા વધુ...
23મીથી શાળા કોલેજો નહિ ખુલે : રાજ્ય સરકારની જાહેરાત
કોરોનાનો કહેર વધતા શાળા- કોલેજો ખોલવાનો નિર્ણય પાંછો ખેંચાયો
મોરબી : રાજ્ય સરકારે અગાઉ 23મીથી શાળા કોલેજો ખોલવાની જાહેરાત કરી હતી. જો કે કોરોનાને લઈને...
મોરબી : સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા દીપાવલી ઉત્સવનું આયોજન કરાયું
મોરબી : મોરબીની સ્વામિનારાયણ ગુરૂકલ દ્વારા શુભ દીપાવલી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ૧૪/ ૧૧/૨૦૨૦ ના રોજ સાંજે ૭ થી ૯ દીપાવલી...
23 નવેમ્બરથી ધો.9થી 12ની શાળાઓ અને કોલેજો ખુલશે
રાજ્ય સરકારની કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
મોરબી : છેલ્લા 6 માસ જેટલા સમયથી શિક્ષણથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે આજે શિક્ષણમંત્રી...