નવયુગ બી.એડ કોલેજનું 100 ટકા પરિણામ : અવનીશા પરેચા જિલ્લામાં પ્રથમ

નવયુગ બી.એડ કોલેજનું 100 ટકા પરિણામ : અવનીશા પરેચા જિલ્લામાં પ્રથમ મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લેવાયેલી બી.એડની પરીક્ષામાં નવયુગ બી.એડ.કોલેજના તમામ વિદ્યાર્થીઓ પાસ...

મોરબી : ભારતમાતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શિક્ષકોનું સમેલન યોજાયું

સરસ્વતી શિશુમંદિર ખાતે યોજાયેલા શિક્ષક સમેલનમાં શિક્ષકોનું હિત જળવાઈ અને સ્વમાનભેર કર્તવ્યનિષ્ઠ બનીને પોતાનું યોગદાન આપે તેના પર ભાર મુકાયો : આજે બપોરે 3...

તા. 15થી ધો. 3 થી 12ના વર્ગોનું પ્રસારણ ડીડી ગિરનાર પર કરાશે, જાણો સમય...

મોરબી : હાલમાં અનલોક-1 દરમિયાન સરકાર દ્વારા તબક્કાવાર છૂટછાટો આપવામાં આવી રહી છે. પરંતુ સ્કૂલો અને કોલેજો ખોલવા પર હજુ પ્રતિબંધ છે. ત્યારે નવા...

મોરબી : 12 સાયન્સ પાસ કરેલા A તથા B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન...

મોરબી : ધોરણ બારમાં ઉત્તીર્ણ થયેલા વિજ્ઞાન પ્રવાહના એ તથા બી ગ્રુપના વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે દર્શન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા એક નિઃશુલ્ક...

મોરબી : નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં કૌશલ્ય દાખવશે

જિલ્લા કક્ષાના ખેલમહાકુંભની હેન્ડબોલ સ્પર્ધામાં શાળાની ટીમોનું શાનદાર પ્રદર્શન મોરબી : મોરબી જિલ્લા કક્ષાના ખેલમહાકુભની હેન્ડબોલ સ્પર્ધામાં નવયુગ સંકુલના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેથી...

મોરબીના શિક્ષકોએ તૈયાર કરેલા પ્રયોગોએ રાજયકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં ધૂમ મચાવી

જિલ્લાના પાંચ શિક્ષકોએ આણંદ ખાતે રજૂ કરેલા પ્રયોગો નિહાળી શિક્ષણમંત્રી તેમજ શિક્ષણસચિવ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અભિભૂત થયા મોરબી : મોરબી જીલ્લામાં આયોજિત ઇનોવેશન ફેસ્ટીવલમાંથી...

વરદાન ફાઉન્ડેશન દ્વારા મારવાડી કોલેજના ગરીબ મજૂરો સાથે દિવાળીની ઉજવણી

મોરબી:વરદાન ફાઉન્ડેશન દ્વારા ગરીબો પણ દિવાળી ઉજવી શકે તેવા આશયથી તાજેતરમાં મારવાડી યુનિવર્સીટી ખાતે ગરીબ મજૂર પરિવારો સાથે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દિપાવલી પર્વને...

VACANCY : શ્રીમતી જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં 5 જગ્યા માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શ્રીમતી જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી...

મોરબી : સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં ગુરૂવારથી જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન

ત્રી દિવસીય પ્રદર્શનનું જિલ્લા કલેકટરના હસ્તે ઉદ્દઘાટન કરાશે, ઉદ્દઘાટન પ્રસંગે અધિકારીઓ અને પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ મોરબી : મોરબીના નવા સાદુળકા ગામે આવેલ સર્વોપરી વિદ્યા સંકુલ...

મોરબી : સાર્થક વિદ્યામંદિર આયોજિત સંસ્કૃત સ્પર્ધામાં પ્રથમ ક્રમે યુવરાજ મહિજડિયા

મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર આયોજીત સંસ્કૃત સ્પર્ધામાં યુવરાજ મહિજડિયાએ પ્રથમ ક્રમ હાંસલ કરીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. સાર્થક વિદ્યામંદિર ખાતે સંસ્કૃત સપ્તાહની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...