મોરબી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની હેન્ડબોલ સ્પર્ધામાં નવયુગ સંકુલનો ડંકો
વિજેતા થયેલા વિદ્યાર્થીઓ રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
મોરબી : મોરબી જિલ્લા કક્ષાના ખેલમહાકુભ-2018માં નવયુગ સંકુલના ખેલાડીઓ હેન્ડબોલ સ્પર્ધામાં મેદાન માર્યું છે. હવે આ ખેલાડીઓ રાજ્યકક્ષાએ...
સાર્થક વિદ્યામંદિરમાં ભવ્ય રમતોત્સવ ઉજવાયો.
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સાર્થક વિદ્યામંદિર ખાતે તારીખ ૪, ૫, અને ૬ જાન્યુઆરીના રોજ ધોરણ ૨ થી ૮ ના વિદ્યાર્થીઓ માત્ર રમતોત્સવ...
NMMSની પરીક્ષામાં બીલીયા પ્રાથમિક શાળાના તમામ છાત્રો ઉતીર્ણ
મોરબી : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા NMMS (NATIONAL MEANS - CUM - MERIT SCHOLARSHIP)ની પરીક્ષા લેવામાં આવે છે. જેનું તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં...
મોરબી : ભારતી વિદ્યાલયમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ભારતી વિદ્યાલય ખાતે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જમણોત્સ ભારે ઉમંગભેર ઉજવાયો હતો.જેમાં વિધાર્થીઓએ મટકી ફોડ કરી તથા વિવિધ સાંસ્કૃતિક...
શિક્ષક દિને મુખ્યમંત્રી નિવાસસ્થાને ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં મોરબીના 2 શિક્ષકોની પસંદગી
મોરબી : શિક્ષક દિન નિમિત્તે મુખ્યમંત્રી નિવાસ ગાંધીનગર ખાતે રાજ્યભરમાંથી ઉત્તમ કામગીરી કરનાર કુલ 95 શિક્ષકો મુખ્યમંત્રી સાથે વિચારગોષ્ઠિ કરશે. આ માટે પ્રાથમિક, માધ્યમિક...
વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કૂલનાં 11 વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડમાં ચમક્યા
વાંકાનેર : વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથે સંસ્કાર આપતી વાંકાનેર શહેરની નામાંકિત ક્ષૈક્ષણિક સંસ્થા કિડ્ઝલેન્ડ સ્કૂલના વિદ્યાર્થીઓએ વધુ એક વખત ગૌરવભરી...
મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે
ધો. 1 થી 12 સુધી શિક્ષણ જ મેળવનાર, અધવચ્ચે શાળા છોડી દેનાર અને દિવ્યાંગ બાળકોની તા.01 થી તા.10 જાન્યુઆરી સુધીમાં ગણતરી કરાશે
મોરબી : મોરબી...
મોરબી : પથદર્શક – ૨૦૧૭ કારકિર્દી સેમિનારનું આયોજન
મોરબી : ધોરણ ૧૦ પછી શું? બોર્ડની પરિક્ષાનાં પરિણામ બાદ વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે મોરબીમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ અને સાર્થક વિદ્યામંદિરનાં સંયુક્ત ઉપક્રમે...
ભલગામ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ
મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં કુલ 22 વિદ્યાર્થીઓ અને વાંકાનેર તાલુકામાં કુલ 4 વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ...
એલઇ કોલેજના વિદ્યાર્થીઓને કારણ વગરની કનડગત કરાતા હોવાની ઉચ્ચકક્ષાએ રાવ
મોરબી : મોરબીની એલ.ઇ.કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી ઘણા બહારગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા ઉપલબદ્ધ ન હોવાથી આવા બહારગામના વિદ્યાર્થીઓ એમના સિનિયર વિદ્યાર્થીઓ સાથે...