ઘુંટુ ગામની રિંકલ ગોઠીએ પી.ટી.સી પ્રથમ વર્ષની પરીક્ષામાં જ્વલંત પરિણામ

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની રહીશ રિંકલબેન જયંતિલાલ ગોઠીએ પી.ટી.સી પ્રથમ વર્ષની પરીક્ષામાં 88.95 % સાથે અવ્વલ પરિણામ મેળવ્યું છે. જે બદલ રિંકલને...

જાણો એવી B.Sc. કોલેજ વિશે જે B.Sc સેમ. 6 ના રિઝલ્ટ માં મોરબી જિલ્લા...

મોરબી : હાલ‌માં જ પ્રસિદ્ધ થયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Sc સેમ. 6 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લા ટોપ 10માં નવયુગ મહિલા કોલેજના 9 સ્ટુડન્ટ્સ સ્થાન પામ્યા...

મોરબીનો છાત્ર સીએની પ્રવેશ પરીક્ષા માં ઉત્તીર્ણ

મોરબીના ચામુંડાનાગરમાં રહેતા રજકોટની હરિવંદના કોમર્સ કોલેજના પ્રથમવર્ષમાં અભ્યાસ કરતા કેતન સુરેશભાઈ ચાવડાએ સીએની પ્રવેશ પરીક્ષા પાસ કરવા બદલ મિત્રો,સબંધી અને સમગ્ર ચાવડા પરિવારે...

વિદ્યાર્થીઓએ પરીક્ષાનો ભય દૂર કરવા શું કરવું જોઈએ..જાણો

મોરબી : હાલમાં ગુજકેટ અને નિટ, જેઇઇ સહિતની પરીક્ષાઓ આવી રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓએ પરીક્ષાનો ભય કઈ રીતે દૂર કરવો તે માટે મોરબીના જાણીતા...

મોરબીમાં 6 હજારથી વધુ વિધાર્થીનીઓએ નવા વર્ષના આરંભે પ્લાસ્ટિક મુક્તિના સંકલ્પ લીધા

જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિધાર્થીનીઓએ પૃથ્વીને સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રદૂષણથી બચાવવા કટિબદ્ધ થવાના શપથ લીધા મોરબી : આજથી 2020ના નવા વર્ષનો ઉદય થઈ...

મોરબીની યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં વાલી સંમેલન યોજાયું

મોરબી : સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારીયાના અધ્યક્ષ સ્થાનેથી કોલેજમાં ચાલતી સામુદાયિક સેવા ધારા દ્વારા...

બિનસચિવાલયની પરીક્ષા 17મીએ લેવાશે : ધો. 12 ઉત્તીર્ણ લાયકાત યથાવત

ભારે વિરોધ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહત્વની જાહેરાત મોરબી : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ કરીને બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે મોટી જાહેરાત કરી છે....

મોરબીની ઓમવીવીએમ કોલેજના છાત્રોએ પોકેટમનીમાંથી કેરળના પુરપીડિતોને સહાય કરી

છાત્રોએ પોતાની પોકેટમનીમાંથી બચાવેલા રૂ. ૨૧ હજારનો ચેક જિલ્લા કલેકટરને સોંપ્યો મોરબી : કેરળની સહાય માટે મોરબીની ઓમ વીવીએમ કોલેજના છાત્રોએ આગળ આવીને જિલ્લા કલેક્ટરને...

મોરબીની એમ.એમ.સાયન્સ કોલેજમાં 60 બેઠકોનો વધારો

એનએસયુઆઈ ની રજૂઆત બાદ યુનિવર્સિટીએ 60 બેઠકો વધારતા વિદ્યાર્થીઓને ફાયદો મોરબી : મોરબીની એક માત્ર ગ્રાન્ટેડ એમ.એમ.સાયન્સ કોલેજમાં ચાલુ વર્ષે બેઠકોની સંખ્યા ઘટાડી નખાતાં એનએસયુઆઈ...

બીલીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈન ડે વાત્સલ્ય દિવસ તરીકે ઉજવ્યો

મોરબી : બીલીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈન ડે વાત્સલ્ય દિવસ તરીકે ઉજવ્યો હતો. ત્યારે બીલીયા શાળાના વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ કોરોના કાળમાં ઘરે રહી માતા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ પકડાયો

એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : શખ્સ સામે જુના 7 ગુનાઓ નોંધાયા હોવાનુ પણ ખુલ્યુ મોરબી : મોરબીમાં રવાપર ધૂનડા ચોકડી પાસે ચોરીના મોટરસાયકલ સાથે શખ્સને...

વ્યાજખોરો ચેતજો ! વાંકાનેર પોલીસે બે વ્યાજખોરને પાસાના પાંજરે પૂર્યા

અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બન્ને શખ્સને અલગ અલગ જેલમાં મોકલી આપાયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી...

ટંકારાની લતીપર ચોકડીએ આગનું છમકલું 

મીરા કોટન ફેકટરીમાં પડેલા મંડપ સર્વિસના સામાનમાં આગ ભભૂકી  ટંકારા : ટંકારાની લતીપર ચોકડી નજીક આવેલ મીરા કોટન નામની ફેકટરીમાં પડેલ મંડપ સર્વિસના સામાનમાં કોઈ...

Morbi: આ તારીખથી ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ શિબિરનો પ્રારંભ થશે

Morbi: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે. ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ...