મોરબી નિવાસી સિરિનબેન નુરઅલી સવાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સિરિનબેન નુરઅલી સવાણીનું તા.તા.14ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4થી6 દરમિયાન હરભોલે હોલ, સત્યમ પાનવાળી શેરી...

મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટ (ઉ.વ.65) તે ગૌરીશંકર જગજીવન ભટ્ટના પુત્ર તથા રમેશભાઈના નાનાભાઈ તેમજ મયુરભાઈ, દીપ્તિબેનના કાકા અને હર્ષના દાદા (મૂળ...

વાંકાનેરના શતાયુ વજીબેન ગંગારામભાઈ ચંદેસરાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી વજીબેન ગંગારામભાઈ ચંદેસરા ઉ.100 તે ચીમનભાઈ, વિનુભાઈ, અશ્વિનભાઈ ના માતૃશ્રી તથા રાજુભાઈ, અભિષેક, ધાર્મિકના દાદીમાંનું તા. 13/4/2023 ને ગુરુવારના રોજ...

મોરબીના ભગવાનભાઈ ગંગારામ ભાઈ વાધડિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વાધડિયા ભગવાનભાઈ ગંગારામભાઈ (ઉ.વ.૬૦) તે ચમનભાઈ, દિનેશભાઈ, ભાવેશભાઈના ભાઈ, તેમજ ધાર્મિકભાઈના પિતાનું તા. ૧૪ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબીના કેશવનગર નિવાસી અવચરભાઈ કુનપરાનું અવસાન

મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી અવચરભાઈ ચતુરભાઈ કુનપરા (ઉમર વર્ષ 81) તે મનસુખભાઈ કુનપરા (8156009408)ના પિતાનું તારીખ 11/4/2023ના રોજ અવસાન થયું છે. જેમની...

મોરબી નિવાસી બાબુલાલ કુબાવતનું અવસાન 

મોરબી: મુ.લાડકધાર હાલ મોરબી બાબુલાલ દ્વારકાદાસ કુબાવત (ઉમર વર્ષ 90) તે ભરતભાઈ (99985 87827)ના પિતા તથા રવિભાઈ (95744 03339)ના દાદાનું તારીખ 12/4/2023 ના રોજ...

મોરબી : લાલજીભાઈ દમાભાઈ ક્લોલાનું અવસાન

મોરબી :: લાલજીભાઈ દમાભાઈ ક્લોલા (ઉ.વ.63)નું તા.12ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું સસરા પક્ષનું બેસણુ તા. 15ને શનિવારે સવાઈ 8થી 10 વિનાયક એપાર્ટમેન્ટ,...

મોરબી : ધીરુભાઈ માવજીભાઈ ભૂતનું અવસાન

મોરબી : મૂળ લુણસરના હાલ મોરબી નિવાસી ધીરુભાઈ માવજીભાઈ ભૂત(ઉ.વ. 58)નું તા. 12ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 15ને શનિવારના રોજ...

મોરબી નિવાસી જાવેદભાઈ નાથાણીનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી જાવેદભાઈ હનીફભાઈ નાથાણી (ઉં. વ. 41) તે હનીફભાઈ અબ્દુલભાઈ નાથાણી (બ્લૂ સ્ટાર સિલેક્શન) (મો. નં. 982 5913468)ના પુત્ર અને જાહિરભાઈ...

મોરબી નિવાસી લાલજીભાઈ કલોલાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી લાલજીભાઈ દમાભાઈ કલોલા (ઉં. વ. 63) તે પુષ્પાબેન લાલજીભાઈ કલોલાના પતિ, સતિષભાઈ કલોલા (મો. નં. 90993 40770) તથા હર્ષદભાઈ કલોલા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...