મોરબી : શક્ત શનાળા નિવાસી રામજીભાઈ સુવારિયાનું અવસાન

મોરબી : શક્ત શનાળા નિવાસી રામજીભાઈ ગોવાભાઈ સુવારિયા (ઉં.વ. 67) તે અમરશીભાઈ ગોવાભાઈ સુવારિયાના ભાઈ, પ્રવિણભાઈ સુવારિયા, જગદિશભાઈ સુવારિયાના પિતા, નરેન્દ્રભાઈ અમરશીભાઈ સુવારિયા, હરેશભાઈ...

મોરબી : નાની વાવડી નિવાસી વનમાળીદાસ કુબાવતનું અવસાન

મોરબી : મોરબીના રામગઢ (કોયલી) અંબાલા હાલ નાની વાવડી નિવાસી વનમાળીદાસ મોહનદાસ કુબાવત (ઉ.વ.૮૪) તે રોહિતભાઈ (મો.નં.98256 42895), રાજુભાઈ (મોરબી) (મો.નં.99795 52508), મુનાભાઈ (ઘુનડા...

મોરબી નિવાસી પુર્ણિમાબેન જાનીનું અવસાન

મોરબી : મૂળ પડધરી તાલુકાના ખોડાપીપર ગામના વતની અને હાલ મોરબી નિવાસી પુર્ણિમાબેન મનહરલાલ જાની (ઉં.વ. 76) તે સ્વ. મનહરલાલ વાલજીભાઈ જાની (એમ.વી. જાની-વી.સી....

વાંકાનેર : લુણસર નિવાસી જયંતિભાઇ વસિયાણીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામ નિવાસી જયંતિભાઇ નરશીભાઈ વસિયાણી (ઉ.વ. 51)નું. તા. 27 ને રવિવારના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા. 28...

મોરબી નિવાસી ચેતનભાઇ સીરોહીયાનું અવસાન 

મોરબી : ચેતનભાઇ રમેશભાઈ સીરોહીયા (ઉ.વ.48)નું તારીખ 26/8/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 28/8/2023ને સોમવારે સાંજે 4:00 થી 6:00 કલાકે તેમના નિવાસસ્થાન...

મોરબી નિવાસી હંસાબેન રાવલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હંસાબેન પ્રભુલાલ રાવલ (ઉં.વ. 75) તે સ્વ. પ્રભુલાલ કેશવજી રાવલ (ખત્રીવાડ)ના દીકરી, સ્વ. ચંદુભાઈ રાવલ, દિલીપભાઈ રાવલ, પ્રકાશભાઈ રાવલ, સ્વ....

મોરબી નિવાસી કમળાબેન પોપટનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી કમળાબેન હસમુખલાલ પોપટ (ઉ.75) તે હસમુખલાલ બેચરલાલ પોપટ માણેકવાડા, હાલ મોરબીના પત્ની, નિલેશભાઈ (મન્નાભાઈ), જીગ્નેશભાઈ (ખોડીયાર પ્રોવિઝન, કુબેરનગર), છાયાબેન અશ્વિનકુમાર...

લખધીરનગર નિવાસી છગનભાઇ પોપટભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : લખધીરનગર (નવાનગર) નિવાસી છગનભાઇ પોપટભાઈ દેત્રોજા (ઉ.વ.77) તે અરવિંદભાઈ તથા સુરેશભાઈના પિતાશ્રીનું તા.26ને શનિવારના રોજ અવસાન થયેલ છે.

પીપળીયા નિવાસી ભાવિનભાઈ અશોકભાઇ આદ્રોજાનું અવસાન

મોરબી : આદ્રોજા ભાવિનભાઈ તે અશોકભાઇના પુત્ર, રૂત્વીકભાઈના ભાઈ, જયંતીભાઈ, રતિભાઈ, મનસુખભાઈના ભાઈના પુત્ર, અમીતભાઈ,નીમેશભાઈ, ધરમેન્દ્રભાઈ, રાજેશભાઈના પિતરાઈ ભાઈનું અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી માવજીભાઈ કુંડારીયાનુ અવસાન 

મોરબી : મોરબી નિવાસી માવજીભાઈ મકનભાઈ કુંડારીયા (ઉ. 73) તે ઘનશ્યામભાઈ (94272 00874) તથા રાજેશભાઈ (94276 57337)ના પિતાનું તારીખ 25/8/2023ના રોજ અવસાન થયું છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં વિનામૂલ્યે દંત યજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાશે

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન, શ્રી જલારામ મંદિર ગ્રીન...

ભારે પવનને કારણે ખાખરાળાની સનટેક પ્લાયવુડ ફેક્ટરીમાં ભારે નુકશાન 

મોરબી : છેલ્લા ત્રણ દિવસથી મોરબીમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આંધી-વંટોળમાં અનેક ઉદ્યોગોમાં નુકસાન થયું છે. મોરબીના ખાખરાળામાં આવેલી સનટેક પ્લાયવુડ...

શ્રમીક-મધ્યમવર્ગને ફાઈનાન્સ કંપનીનાં ત્રાસમાંથી બચાવો’

મોરબી : મોરબી શહેર- જીલ્લા ગ્રાહક સુરક્ષા દ્વારા શ્રમીક અને મધ્યમવર્ગને મકાન લોન અને વાહન લોનમાં ફાયનાન્સ તરફથી થતી હેરનગતી બાબતે ગવર્નર, રિઝર્વ બેંક,...

Morbi: અપહરણના ગુનામાં પાંચ મહિનાથી નાસતો આરોપી મધ્યપ્રદેશથી પકડાયો

મોરબી: અપહરણનાં ગુનામાં પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી પોલીસે ઝડપી પાડ્યો છે. મોરબી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનામ ગુ.ર.નં....