મોરબી નિવાસી બાબુભાઇ ચનિયારાનું અવસાન 

મોરબી : મુળ માણેકવાડા હાલ મોરબી નિવાસી બાબુભાઈ ગોકુળભાઈ ચનિયારા (ઉ.વ.74) તે રેવાભાઇના ભાઈ, તે જગદીશભાઈ (99099 68480) તથા નરેશભાઈ (99091 72955)ના પિતા, તે...

મોરબી નિવાસી અર્ચનાબેન સબાપરાનું અવસાન

મોરબીઃ મૂળ જુના ઘાંટીલા હાલ મોરબી નિવાસી અર્ચનાબેન અંકિતભાઈ સબાપરા (ઉં.વ. 30) તે અંકિતભાઈ જગદિશભાઈ સબાપરાના પત્ની, તે જગદિશભાઈ ભગવાનજીભાઈ સબાપરા (મો.નં. 94080 40375)...

મોરબી સિરામિક એસો.ના પર્યાવરણના સલાહકાર રહેલા સંદીપભાઈ પરમારનું નિધન

મોરબી : છેલ્લા ઘણા સમયથી મોરબી સિરામિક એસોશિએસનના પર્યાવરણના સલાહકાર રહેલા સંદીપભાઈ પરમારનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. જેને પગલે સીરામીક ક્ષેત્રમાં શોક વ્યાપી...

મોરબી : રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવેનું નિધન, કાલે શુક્રવારે ઉઠમણું

મોરબી : મોરબી નિવાસી ગં.સ્વ. રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવે(ઉ.84) તે સ્વ.મહેન્દ્રભાઈ ચત્રભુજ દવેના ધર્મપત્ની, સ્વ. હર્ષવધનભાઈ, આશિષભાઈ, દર્પણભાઈ, નમ્રતાબેનના માતૃશ્રી, આદિત્ય, દિવ્યેશા, વત્સલના બા તથા...

વજીબેન ભોરણીયાના અવસાન નિમિતે આજથી ત્રીદિવસીય ગુરુ પારાયણનું આયોજન

મોરબી : મોરબી સ્થિત પ્રજાપતિ વજીબેન અણદાભાઈ ભોરણીયા(ભગત)નું તારીખ 5/6/2019ના રોજ અવસાન થયું છે. ભોરણીયા પરિવારે સદગતના આત્માની મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુ પરાયણનું આયોજન...

મોરબી નિવાસી લતાબેન વનેચંદભાઈ પાટડિયાનું અવસાન

મોરબી : નડીયાદ વાળા ગો.વા. વનેચંદભાઈ ગીરધરલાલ પાટડિયાના ધર્મપત્ની લતાબેન વનેચંદભાઈ પાટડિયા ઉં.82 તે સ્વ. જેચંદભાઈ જાદવજીભાઈ અને ધીરૂભાઈના ભાભી અને અમૃતલાલ પીતાંબર દાસ...

મોરબી નિવાસી રમેશચંદ્ર વ્યાસનું અવસાન

મોરબી: મૂળ જૂનાગઢ અને હાલ મોરબી નિવાસી ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ રમેશચંદ્ર રવિશંકર વ્યાસ (ઉંમર વર્ષ 78, નિવૃત જેડીસીસી બેંક જૂનાગઢ) તે હર્ષાબેન (મો.નં....

મોરબી નિવાસી શારદાબેન કાલરીયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી શારદાબેન દુર્લભજીભાઈ કાલરીયા તે અમિત દુર્લભજીભાઈ કાલરીયા (મો. નં. 94267 84167) ના માતાનું તારીખ 13-1-2024 ને શનિવારના રોજ અવસાન થયું...

મોરબી : મહેશભાઈ મગનભાઈ ચાવડાનું અવસાન

મોરબી : મોરબીનિવાસી મહેશભાઈ મગનભાઈ ચાવડા, તે જગદીશભાઈ રાયધનભાઈ ભટ્ટીના બનેવીનું તારીખ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 18ને ગુરુવારે સાંજે 4 થી...

મોરબી : તારાબેન નાનચંદભાઈ મહેતાનું નિધન

મોરબી : મુળ નસીતપર હાલ મોરબી નિવાસી તારાબેન નાનચંદભાઈ મહેતા (ઉ.વ.80) તે સ્વ.નાનચંદભાઈ મગનલાલ મહેતાના પત્ની, પૂ. શ્વદ્રાજી મહાસતીજી, પૂ.નંદાજી મહાસતીજી, ભરતભાઇ, ભાવનાબેન ધર્મેન્દ્રભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...

નીલકંઠ સેલ્સ એજન્સી : પ્લાયવુડને લગતી તમામ આઇટમોની વિશાળ વેરાયટી, એકદમ વ્યાજબીભાવે

  હાર્ડવેર, લેમીનેટ, કોરિયન અને મોડયુલર કિચન મટિરિયલની તમામ આઇટમો મળશે : 35 વર્ષનો વિશ્વાસ, હજારો રેગ્યુલર ગ્રાહકો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડને લગતી આઇટમો...

તમે કામ નથી કરતા એટલે જ મારે આવવું પડે છે ! પાલિકા કર્મીઓના ક્લાસ...

ચાલુ મીટીંગે રજુઆત માટે નાગરિકોનું ટોળું આવી ચડ્યું, કલેકટરે જવાબદાર અધિકારીને દોડાવ્યા  મોરબી : ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ...