મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયાનું અવસાન
મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયા તે સ્વ. પ્રેમજીભાઈ કુંવરજીભાઈ ચીખલિયાના પત્ની, સ્વ. ચંદુલાલ, રતિલાલના માતૃશ્રી, ડેનિસ તથા જગદીશના દાદીનું તા.28ને શનિવારના રોજ અવસાન થયેલ...
દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ નું અવસાન
મોરબી : મૂળ ખરેડા નિવાસી અને મોરબી નાની વાવડી ઉચતર માધ્યમિકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ (ઉ.47) તે ડો. કુશના પિતા, દલપતરામ...
મોરબી : શારદાબેન ચંદુભાઈ મોરડીયાનું અવસાન
મોરબી : શારદાબેન ચંદુભાઈ મોરડીયા તે ચંદુભાઈ તરશીભાઈ મોરડીયાના પત્ની, કલ્પેશભાઈના માતૃશ્રી તથા થોભણભાઈના ભાભીનું તા.28ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને ગુરૂવારના...
મોરબી નિવાસી રતનજીભાઈ સાણજાનું અવસાન
મોરબી : રતનજીભાઈ લવજીભાઈ સાણજા તે પુષ્પાબેન રતનજીભાઈ સાણજાના પતિ, ચિરાગભાઈ રતનજીભાઈ સાણજા તથા અમિતભાઈ રતનજીભાઈ સાણજાના પિતાનું તારીખ 21/12/2023ના રોજ અવસાન થયું છે....
મોરબી : સંજયભાઈ કાંતિલાલ ખખ્ખરનું અવસાન
મોરબી : મુળ ચરાડવા હાલ મોરબી સંજયભાઈ કાંતિલાલ ખખ્ખર (ઉ.વ.44) તે કાંતિલાલ, લાલજીભાઈ ખખ્ખરના પુત્ર, અશ્વિનભાઈ અશોકભાઈ, પ્રફુલાબેન દિપકકુમાર પુજારા, નીતાબેન વિપુલકુમાર દક્ષિણીના ભાઈ,...
મોરબી : ઘનશ્યામસિંહ સજનસિંહ જાડેજાનું અવસાન
મોરબી : મુ. વધારવા4 હાલ મોરબી નિવાસી ઘનશ્યામસિંહ સાજનસિંહ જાડેજા તે હરિચંદ્રસિંહ, પ્રધુમનસિંહ, મહેન્દ્રસિંહના પિતાનું તા.23ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.27ને ગુરૂવારે સાંજે...
મોરબી નિવાસી વ્રજભાઈ વડનગરાનું અવસાન
મોરબી : મૂળ બગથળા હાલ રાજકોટ નિવાસી વ્રજભાઈ રમેશભાઈ વડનગરા (ઉં.વ. 21) તે રમેશભાઈ ભગવાનજીભાઈ વડગનગરા, શોભનાબેન રમેશભાઈ વડનગરાના પુત્ર, ભગવાનજીભાઈ હરજીભાઈ વડનગરા, સ્વ....
મોરબી : રમેશચંદ્ર પ્રાણશંકર ભટ્ટનું નિધન
મોરબી : ઓ.ગુ.સા.ચા. બ્રાહ્મણ મૂળ બિલિયા હાલ જૂની પીપળી રહેવાસી રમેશચંદ્ર પ્રાણશંકર ભટ્ટ તે હરિકૃષ્ણભાઈ તથા વિજયભાઈ, ભારતીબેન, કીર્તિબેન, ક્રિષ્નાબેન તેમજ ગાયત્રીબેનના પિતાનું તા.૧૫ના...
મોરબી નિવાસી શતાયુ કુંવરબેન રાજપરાનું અવસાન
મોરબી : મૂળ કાલિકાનગર હાલ મોરબી નિવાસી કુંવરબેન મોહનભાઈ રાજપરા (ઉં. વ. 103) તે દેવજીભાઈ પ્રેમજીભાઈ રાજપરા (મો.નં. 9825672164, ભીમજીભાઈ પ્રેમજીભાઈ રાજપરા (મો.નં. 9913580106),...
મોરબી : કલ્યાણજીભાઈ ધનજીભાઈ પરમારનું નિધન
મોરબી : કલ્યાણજીભાઈ ધનજીભાઈ પરમાર (ઉં.વ. ૬૯) તે જયેશભાઇ તથા સમીરભાઈના પિતા તથા પરસોત્તમભાઈ અને અમુભાઈના ભાઈનું તા.૧૮ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...