મોરબી નિવાસી અશ્વિનભાઈ હરિવલ્લભભાઈ પારેખનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક પારેખ અશ્વિનભાઈ હરિવલ્લભભાઈ (ઉ.વ.66) તે આરતીબેનના પતિ, નિરવભાઈ (9727276478), વિધીબેનના પિતા, પ્રતિકભાઈ પ્રકાશભાઈ રવેશિયાના સસરાનું તા. 17ને શનિવારે અવસાન થયું છેે. સદગતનું બેસણું તા. 19ના સોમવારે સાંજે 5 થી 6 કલાકે ગુર્જર સુથારની વાડી, વિશ્વકર્મા મંદિર, ઘંટીયા પા, મોરબી -1 ખાતે રાખ્યું છે.

- text