માળીયા (મિ.) : તરઘરી નિવાસી કાનજીભાઈ ઠોરીયાનું અવસાન

- text


માળીયા (મિ.) : તરઘરી નિવાસી કાનજીભાઈ ગોકળભાઈ ઠોરિયા (ઉં. વ. 85) તે શૈલેષભાઈ કાનજીભાઈ ઠોરીયા, શાંતિલાલ કાનજીભાઈ ઠોરીયાના પિતાનું તારીખ 6-1-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનો લૌકિક વ્યવહાર તથા ઉત્તરક્રિયા તારીખ 18-1-2024 ને ગુરૂવારના રોજ તેઓના નિવાસસ્થાને તરઘરી મુકામે રાખવામાં આવી છે. મો.નં. 99782 94532, 98256 92562..

- text

- text