મોરબી નિવાસી ભગવાનજીભાઈ ગંગારામભાઈ પીઠવાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ભગવાનજીભાઈ ગંગારામભાઈ પીઠવા (ઉ. વ. 91) તે બિપીનભાઈના પિતા તેમજ જીતેન્દ્રભાઈ અને ભાવિકભાઈના દાદાનું તારીખ 30 ડિસેમ્બરના રોજ અવસાન થયેલું છે સદગતનું બેસણું આજે તારીખ 1 જાન્યુઆરીના અને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે બાલવી માતાજીના મંદિર સામે શ્રી બારસાખ રાજપૂત સમાજની વાડી મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text