મોરબી નિવાસી કાંતાબેન કોરીંગાનું અવસાન 

- text


મોરબી : મૂળ દહીંસરડા (આજી) હાલ મોરબી નિવાસી કાંતાબેન સવજીભાઈ કોરીંગા (ઉં. વ.84) તે સવજીભાઈ મોહનભાઈ કોરીંગાના પત્ની, તુલસીભાઈ મોહનભાઈ કોરીંગાના ભાભી, સ્વ. જેઠાલાલ સવજીભાઈ કોરીંગા, સ્વ. અરવિંદભાઈ સવજીભાઈ કોરીંગા, નવીનભાઈ સવજીભાઈ કોરીંગા, રસિકભાઈ સવજીભાઈ કોરીંગાના માતા, વિજયભાઈ તુલસીભાઈ કોરીંગા, પરેશભાઈ તુલસીભાઈ કોરીંગાના ભાભુ, અમિતભાઈ જેઠાભાઈ કોરીંગા વિવેક અરવિંદભાઈ કોરીંગા, જય નવીનભાઈ કોરીંગા, ધ્રુવ નવીનભાઈ કોરીંગા અને વિશ્વ રસિકભાઈ કોરીંગાના દાદીનું તારીખ 31-12-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-1-2024 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે ગોકુલ પેલેસ, બજરંગ સોસાયટી, અવની પાર્ક સામે, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text