મોરબી : નાની વાવડી નિવાસી અનસોયાબેન રૂપાલાનું અવસાન

- text


મોરબી : નાની વાવડી નિવાસી અનસોયાબેન અમરશીભાઈ રૂપાલા (ઉં. વ. 57) તે અમરશીભાઈ મગનભાઈ રૂપાલાના પત્ની, હાર્દિક અમરશીભાઈ રૂપાલાના માતા, જયંતીભાઈ મગનભાઈ રૂપાલા, મનસુખભાઈ મગનભાઈ રૂપાલા, હસમુખભાઈ મગનભાઈ રૂપાલા, દિલીપભાઈ મગનભાઈ રૂપાલાના ભાભીનું તારીખ 30-12-2023 ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-1-2024 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે જયશ્રી બાલા બહુચર મંદિર, નાનીવાવડી મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text