વાંકાનેરના વણઝારા ગામે ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વણઝારા ગામે રહેતા નીતાબેન ચોથાભાઈ વાઢેર ઉ.30 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text