વાંકાનેર : વાંકાનેર તાલુકાના વણઝારા ગામે રહેતા નીતાબેન ચોથાભાઈ વાઢેર ઉ.30 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
દિવ્યાંગો તથા સિનિયર સિટીઝન્સ માટે ૫૫૮ લોકેશન પર વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવ્યા
મોરબી :મોરબી જિલ્લાના દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો આનુષાંગિક વ્યવસ્થાઓ સાથે સુગમ...