મોરબી નિવાસી શાંતાબેન દામજીભાઈ મુંદડિયાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી મુંદડિયા શાંતાબેન દામજીભાઈ (ઉ.વ.93) તે ભીખાભાઈ, દિનેશભાઈ, રતિલાલભાઈ, બાબુભાઈ, પ્રવિણભાઈ, પ્રદિપભાઈના માતા, કાંતિલાલભાઈ, રવિભાઈના દાદીમાનું તા. 7ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 11ને સોમવારે સવારે 8 થી 10 કલાકે શાંતી પેલેસ, કન્યા છાત્રાલય બાયપાસ રોડ, સરદારનગર-1 મોરબી ખાતે તેમજ તા. 11ને સોમવારના સાંજે 7:30 થી 9:30 કલાકે વિરપર, નવા પ્લોટ ખાતે રાખ્યું છે.

- text

- text