મોરબી નિવાસી કસ્તુરબેન બચુભાઈ મેરજાનું અવસાન 

- text


મોરબી : મુળ થોરાળા , હાલ મોરબી નિવાસી મેરજા કસ્તુરબેન (ઉ.વ.72) તે બચુભાઈ રામજીભાઈ મેરજાના પત્નિ, સ્વ. લાલજીભાઈ, પ્રભુભાઈ, સ્વ. નાનજીભાઈ, વલમજીભાઈ, હરીભાઈના ભાઈના પત્નિ, જયેશભાઈ, મનીષભાઈના માતા, અંજનાબેન, પ્રજ્ઞાબેનના સાસુનું તા. 8 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 11ને સોમવારે સવારે 8 થી 10 કલાકે ગુરૂલાભદે હોલ, લીલાપર- કેનાલ રોડ, મોરબી ખાતે રાખ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text