- text
હળવદ : હળવદના પનોતા પુત્ર અને ગુજરાતના ખ્યાતનામ ફોટો જર્નાલીસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું દુ:ખદ અવસાન થતા સ્વ. ઝવેરીલાલ મહેતાને શ્રધ્ધાંજલી અર્પણ કરવા આજે તા. 30ને ગુરૂવારે સાંજે 6 કલાકે સરસ્વતી શીશુ મંદિર, હળવદ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થના સભામાં હળવદના તમામ નગરજનોને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.
- text
- text