મોરબી નિવાસી જગદીશભાઈ લવજીભાઈ જીવાણીનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી જગદીશભાઈ લવજીભાઈ જીવાણી (ઉ.66) તે સમજુબેનના પતિ અને ધર્મેશભાઈ તથા અક્ષયભાઈના પિતાનું તા.15ને રવિવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.19ને ગુરુવારે સવારે 8થી 10 કલાકે શ્રી ગુરુ લાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text