ટંકારા નિવાસી ગોકળભાઈ અમરશીભાઈ ખોખાણીનું અવસાન

- text


ટંકારા : ટંકારા નિવાસી ગોકળભાઈ અમરશીભાઈ ખોખાણી (ઉ.વ.82, માજી સરપંચ, ટંકારા) તે જીતેન્દ્રભાઈ (સહકારી મંડળી, મંત્રી), સંજયભાઈના પિતા, સુંદરજીભાઈ, ડાહ્યાભાઈના મોટાભાઈનું તા. 12ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા.16 ને સવારે 8 થી 10 કલાકે શ્રી ચિત્રકુટ ધામ, ઉગમણા નાકે, ટંકારા ખાતે રાખ્યું છે.

- text

- text