મોરબીમાં પર્યુષણ પર્વે કતલખાના બંધ રાખો, જૈન સમાજનું આવેદન 

- text


મોરબી : મોરબીમાં આજે તા.12 સપ્ટેબરથી 19 સપ્ટેમ્બર દરમિયાન જૈન સમાજનો પર્યુષણ પર્વ શરૂ થઈ રહ્યો હોય સમસ્ત જૈન સમાજ મોરબી દ્વારા સરકારના આદેશ મુજબ આઠ દિવસ માટે મોરબીના તમામ કતલખાના બંધ રખાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરના પ્રતિનિધિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- text

- text