મોટાભેલા ગામે ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

- text


મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટાભેલા યુવક મંડળ દ્વારા ચાચર ચોકમાં જગતગુરુ ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નું તા.- ૭ને ગુરુવારના રોજ સવારે ૮:૦૦ કલાકે ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલ છે. જેમા મટકીફોડ તથા શોભાયાત્રા ડી.જે.ના સથવારે નીકળશે. સર્વે ગ્રામજનોને આ ધાર્મિક કાર્યક્રમમા જોડાઈને યુવાનોનો ઉત્સાહ વધારવા યુવક મંડળ દ્વારા આમંત્રણ અપાયું છે.

- text

- text