ઘુનડા સજજનપર ગામે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન

- text


મોરબી : જન્માષ્ટમી મહોત્સવને લઈને લોકોમાં ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના ઘુનડા સજજનપર ગામે જય દ્વારકાધીશ ગ્રુપ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમી મહોત્સવ નિમિતે ગામમાં તારીખ 7/ 09 /2023 ની શોભાયાત્રા સમય બપોરે 2 30 કલાકે તથા રાત્રે મટકીફોડનો કાર્યક્રમ અને રાસ ગરબા રાત્રે 09:30 કલાકે રાખેલ છે જેથી સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવવવામાં આવ્યું છે.

- text