મોરબી મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિની વાડીના બુકિંગ માટેનું સરનામું બદલાયું

- text


મોરબી : મોરબીમાં મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ- મોરબીની જ્ઞાતિની વાડીના બુકિંગ માટેનું સરનામું બદલાયું છે. નવા ટ્રસ્ટી મંડળની રચનાની સાથે જ નવી વ્યવસ્થા ગોઠવાઈ છે જે મુજબ આગામી તારીખ 15 ઓગસ્ટ, 2023થી જ્ઞાતિની વાડીના બુકિંગ માટે જે.કે. સાંચલા (ખજાનચી, મ.ક.સ.સુ. જ્ઞાતિ ટ્રસ્ટ-મોરબી)નો જે.કે. સાંચલા સોઈંગ મશીન, ચંદ્રમોલી કોમ્પલેક્ષ, નરસંગ ટેકરી મંદિર સામે, રવાપર રોડ, મોરબી ખાતે સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન સંપર્ક કરવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 90334 00162 અથવા 97129 23000 પર સંપર્ક કરવા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી, પ્રમુખ, ટ્રસ્ટીઓ તેમજ કારોબારી સભ્યો દ્વારા જણાવાયું છે.

- text

- text