મોરબીના દલવાડી સર્કલ નજીક કેનાલમાં પડી જતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક પગ લપસી જતા કેનાલમાં પડી જવાથી પરશુરામ પોટરી, સો ઓરડી મોરબીમાં રહેતા રાજેશભાઇ કાનજીભાઈ ટીડાણી ઉ.47 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text