- text
મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક પગ લપસી જતા કેનાલમાં પડી જવાથી પરશુરામ પોટરી, સો ઓરડી મોરબીમાં રહેતા રાજેશભાઇ કાનજીભાઈ ટીડાણી ઉ.47 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text