રફાળેશ્વર આદર્શ નિવાસી શાળામાં “મારી માટી મારો દેશ” કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર ખાતે ગાંધીનગર સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત “મારી માટી મારો દેશ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જેમાં વીર વંદના સ્તુતિ, વિર વંદન તેમજ રાષ્ટ્રગાન વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય પી.જી. ઉકાણી. દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના સમગ્ર સ્ટાફે સહયોગ પૂરો પાડ્યો હતો.

- text

- text