મોરબીના અમૃત પાર્કમાં રાધા-કૃષ્ણ વિવાહ યોજાયા

- text


મોરબી : મોરબીમાં નવલખી ટોડ પાસે આવેલ અમૃત પાર્કમાં શેરી નં.2માં તમામ સ્થાનિક મહિલાઓ દ્વારા આજે રાધા કૃષ્ણ વિવાહ પ્રસંગ યોજવામાં આવ્યો હતો. જેમાં બહેનોએ રાધા-કૃષ્ણ ઉપરાંત બાળકોએ ભગવાન શિવ સહિતના વેશ ધારણ કર્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક બહેનોએ ભાગ લીધો હતો.

- text