ટંકારાના અમરાપર ગામે લાપતા બનેલ સગીરાની કુવામાંથી લાશ મળી 

- text


ટંકારા : ટંકારા તાલુકાના અમરાપર ગામે ખેત મજૂરી કરવા આવેલ મધ્યપ્રદેશના આદિવાસી ખેત શ્રમિક પરિવારની બાયલીબેન ફોડારિયાભાઈ તોડકીયા ઉ.17 નામની સગીરા તા.17ના રોજ વાડીએ કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા બાદ નજીકમાં જ આવેલ8 બીજી વાડીના કુવામાંથી સગીરાની લાશ મળી આવતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંઘ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text