કરણી સેના દ્વારા રણકાંઠાના અસરગ્રસ્તોને ફૂડ પેકેટ વિતરણ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે રાત્રેથી ભારે પવનની આંધી સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમા લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાથી મોરબી કરણી સેનાના આગેવાનો આ અસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા છે.જેમાં મોરબી કરણી સેના પ્રમુખ મનોજસિંહ જાડેજા દ્વારા આજે મોરબી તાલુકાના સાપર ગામના રાજપૂત સમાજના ભાઈઓને સાથે રાખીને રણકાંઠે રહેતા મજૂરોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

- text

- text