મોરબી શ્રીહરિ યુવા જ્યોત દ્વારા 1800 ફૂડ પેકેટ અપાયા

- text


મોરબી : બિપરજોય વાવાઝોડાનો ભોગ બનેલા અનેક લોકોને ફૂડ પેકેટ અપાઈ રહ્યા છે, ત્યારે મોરબીના શ્રીહરિ યુવા જ્યોત દ્વારા 1800 ફૂટ પેકેટ મોરબી કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યા છે.

મોરબીના શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરના શ્રીહરિ યુવા જ્યોત દ્વારા તૈયાર કરવામાં આવેલ 1800 ફૂડ પેકેટ (ગાંઠિયા અને લાડુડી) આજે મોરબી કલેકટર કચેરી ખાતે આપવામાં આવ્યા હતા.

- text

- text