મોરબી : નથુભાઈ પોપટભાઈ કુંડારિયાનું અવસાન

- text


મોરબી : નથુભાઈ પોપટભાઈ કુંડારિયા (ઉ.વ.68) તે વિનોદભાઈ, કાંતિલાલના પિતા, વશરામભાઈ, ધનજીભાઈ મગનભાઇના ભાઈનું તા. 21ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.23ને મંગળવારે સવારે 8 કલાકે તેમના નીચી માંડલ ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text