ટંકારાના સજ્જનપર ગામની સગીરાનું અપહરણ

- text


ટંકારા : ટંકારાના સજ્જનપર ગામે રહેતી એક 15 વર્ષની સગીરાનું કોઈ અજાણ્યો શખ્સ તા.25ના રોજ અપહરણ કરી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે બનાવ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલ અજાણ્યા શખ્સ સામે કલમ 363 દાખલ કરી શોધખોળ શરૂ કરાઇ છે. તપાસ પીઆઇ વાળા ચલાવી રહ્યા છે.

- text

- text