મોરબી નિવાસી અજયભાઈ વોરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જયાશંકરભાઈ વોરાના પુત્ર અજયભાઈનું તા.5ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા.6ને ગુરુવારે સાંજે 4 થી 5 કલાકે રિલીફ નગર, અજરામર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે રાખ્યું છે. લૌકિક વહેવાર બંધ રાખવામાં આવેલ છે.

- text

- text