મોરબી નિવાસી જગદીશભાઈ ખીમજીભાઈ બાવરવાનું અવસાન

- text


મોરબી : મૂળ અણિયારી હાલ મોરબી નિવાસી ફગસિયા ગામની સરકારી શાળાના શિક્ષક જગદીશભાઈ ખીમજીભાઈ બાવરવા (ઉ.51)નું તા.9ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.11ના રોજ બપોરે 3થી 5 કિંગ પેલેસ, સરદારનગર મોરબી ખાતે અને તા.13ના રોજ બપોરે 3થી 5 તેમના અણિયારી નિવાસ્થાન ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text