મોરબીમાં પટેલ ટ્રાવેલ્સની ઉદયપુર- નાથદ્રારા-અજમેર ડેઇલી સ્લીપર બસ શરૂ

દરરોજ સાંજે 5 કલાકે બસ ઉપડશે, સવારે 4 કલાકે ઉદયપુર, 5 કલાકે નાથદ્રારા અને 9:30 કલાકે અજમેર પહોંચાડશે : પાર્સલ બીજા જ દિવસે પહોંચી જશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ હવે રાજસ્થાન ખુબ સરળતાથી જઈ શકશે. કારણકે મોરબીમાં મોરબીમાં પટેલ ટ્રાવેલ્સની ઉદયપુર- નાથદ્રારા-અજમેર ડેઇલી સ્લીપર બસ શરૂ થઇ ગઈ છે.

આ બસ શનાળા બાયપાસ રોડે ભક્તિનગર સર્કલ પાસે આવેલ યામાહા શોરૂમની બાજુમાં શુભમ ટ્રાવેલ્સથી દરરોજ સાંજે ૫.૦૦ કલાકે ઉપડશે.ત્યાર બાદ સમય શતાબ્દી ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ, રીજેન્ટા હોટેલ નીચે (જૂની આદર્શ હોટેલ), શક્તિ ચેમ્બર સામે, લાલપરથી સાંજે ૫.૩૦ કલાકે બસનો સમય રહશે.

પાર્સલ બુકિંગ ફક્ત અને ફક્ત શુભમ ટ્રાવેલ્સ, ભક્તિનગર ઓફિસથી થશે જેમાં પાર્સલની ડિલિવરી બીજા જ દિવસે ઝડપથી પાર્ટીને મળી જશે.ફોનથી ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે.

આ બસ ઉદયપુર સવારે ૪:૦૦ વાગ્યે, નાથદ્વારા સવારે ૫:૦૦ વાગ્યે અને અજમેર સવારે ૯:૩૦ વાગ્યે પહોંચશે. વધુમાં મુસાફરો માટેની સારી સુવિધાએ પણ છે કે આ બસ ડાયરેક્ટ છે અને કોઈ જગ્યાએ ક્રોસિંગ કે બીજી કોઈ અગવડ નથી અને બીજા દિવસે સવારે ૧૧:૩૦ પેહલા ગેરંટીથી પાર્સલ ડિલિવરી સુરક્ષિત રીતે મળી રહેશે. જેથી કરીને મોરબીથી મુસાફરોને આવવા જવા માટે તેમજ કોઈને પાર્સલ મોકલાવવા હોય તો પણ આ બસ સેવા તેના માટે ખુબ જ ઉપયોગી રહેશે.

મો.નં.9265050942,
મો.નં.9327055055